વધુ વિગ માટે ફેડરેશનના પ્રમુખશ્રી કે. ટી. ચૌધરી મો. ૯૮૨૫૭ ૮૪૦૪૯, મહામંત્રીશ્રી પ્રભુદાસ
બી. ચૌધરી મો. ૯૮૨૫૦ ૯૨૮૩૫, સહમંત્રીશ્રી અરૂણભાઈ સી. ચૌધરી મો. ૯૮૨૫૦ ૮૬૩૬૩, તથા માંગરોળ
ચૌધરી સમાજના હોદ્દેદારશ્રી કનુભાઈ યુ. ચૌધરી મો. ૯૮૭૯૪ ૩૬૩૦૫, શ્રી હિતેન્દ્રઈભાઈ
બી. ચૌધરી મો. ૯૯૭૮૧ ૪૭૯૩૫નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
સમુહ લગ્નમાં કન્યાદાન (વસ્તુનઓ) તથા રોકડ સ્વકરૂપે દાન આપવામાં ઈચ્છૂતા સમાજના દાતાઓ,
ભાઈઓ-બહેનોએ ફેડરેશનના હોદ્દેદારો તથા માંગરોળ તાલુકા ચૌધરી સમાજ સંગનઠનનાં હોદ્દેદારોનો
સંપર્ક કરવા વિનંતી છે.